*||દુઃખદ નિધન|| સુરત માં રહેતાં શ્રી નિતીન વિનાયકશેઠ બડગુજર એમનું દુઃખદ નિધન*

||દુઃખદ નિધન|| સુરત માં રહેતાં શ્રી નિતીન વિનાયકશેઠ બડગુજર એમનું દુઃખદ નિધન

||દુઃખદ નિધન|| મૂળ ગામ ધુળે હ. મુ. સુરત માં રહેવાસી
શ્રી ખંડુ નિબાશેઠ બડગુજર એમના નાતુ શ્રી વિનાયક ખંડુભાઇ બડગુજર એમનો છોકરો કૈ. નિતીન વિનાયકશેઠ બડગુજર 35 વર્ષની ઉંમરે આજે દિ. 22/08/2023 રાત્રે 10 વાગે એમનું અવસાન થયું છે.
સવારે 10.00 વાગે રહેતા ઘરે થી 35,આસ્તિક નગર,ઉધના, સુરત. થી ઉમરા સમશાન ભુમી લઇ જાવા માં આવશે

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*